Saturday 16 December 2023

સ્વચ્છતા જાગૃતતા અંગે વાલી મીટીંગ

 

સ્વચ્છતા જાગૃતતા અંગે વાલી મીટીંગ :




 તારીખ 16/12/2023 ને શનિવારના રોજ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાન અંતર્ગત શાળામાં વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવેલ હતું , જેમાં આચાર્યશ્રી દ્વારા વાલીશ્રીઓને સ્વચ્છતા બાબતે જાગૃત કરવામાં આવેલ હતા અને શાળાના સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા આગ્રહ કરવામાં આવ્યો હતો . વાલીશ્રીઓ દ્વારા પોતાના પ્રતિભાવ આપવામાં આવ્યા હતા .

No comments:

Post a Comment